पसंद किए गए वीडियो

Vinod
3 विचारों · 2 महीने पहले

નડિયાદ પ્રભુ શરણમ ખાતે મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી.એચ સોલંકી ની અધ્યક્ષતામાં ગીતા જયંતી ન ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે ગીતાના બારમાં અધ્યાયનું પઠન પણ કરવામાં આવ્યું હતું.

Vinod
12 विचारों · 2 महीने पहले

ભારતના ઘડવૈયા અને લોખંડી પુરુષ સરદાર પટેલશ્રીની 150 ની જન્મ જયંતી નિમિત્તે જિલ્લા કક્ષાએ પદયાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો જે પૈકી નડિયાદ ખાતે સરદાર પટેલ સ્ટેચ્યુ સ્ટેશન રોડથી સરદાર પટેલ શ્રી જન્મસ્થળ સુધી આવેલી કાઢવામાં આવી અને સમાપન કરવામાં આવ્યું

Vinod
30 विचारों · 2 महीने पहले

તાજેતરમાં થયેલ બિહાર ચૂંટણીમાં એનડીએનો ચલંત વિજય થતા ખેડાના સાંસદ શ્રી દેવું સિંહે નડિયાદ ખાતે પ્રતિક્રિયા આપી.

Vinod
26 विचारों · 2 महीने पहले

3200 થી વધારે પુસ્તકો લખનાર યુગઋષિવેદ મૂર્તિ તપોવનિશ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ પોતાના જીવનકાળ દરમ્યાન૩૨૦૦થી વધારે પુસ્તકો લખી સમાજને શ્રેષ્ઠ ચિંતન આપવાનો ભગીરથ કાર્ય કર્યું

Vinod
26 विचारों · 2 महीने पहले

જન્મ શતાબ્દી ના પૂર્વાધ રુપે જ્યોતિ શક્તિ કલશ યાત્રા મનુષ્યની અંદર રહેલી દિવ્ય શક્તિની જાગરણ અને શ્રેષ્ઠ વિચારોના જાગરણ માટે ભ્રમણ કરી અને જનજાગૃતિ કરી રહી છે.

और दिखाओ